યોગ્ય ઇન્શ્યોરન્સ કવરેજ પસંદ કરવાની વાત આવે ત્યારે ખરીદવા માટે વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઉપલબ્ધ છે. વ્યક્તિગત પ્લાન, ફેમિલી ફ્લોટર પ્લાન, ક્રિટિકલ ઇલનેસ પ્લાન અને વરિષ્ઠ નાગરિકોના પ્લાન તેના કેટલાક ઉદાહરણો છે. પ્રત્યેક પૉલિસી એક ચોક્કસ ઉપયોગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે, ત્યારે યોગ્ય પૉલિસી તમારી જરૂરિયાતોના આધારે પસંદ કરવી જોઈએ. ઇન્ડિયન હાર્ટ એસોસિએશન દ્વારા રજૂ કરાયેલ આંકડાકીય અહેવાલો કે ચિંતાજનક છે, જે અનુસાર હ્રદયરોગના અડધાથી વધુ કિસ્સાઓ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં જોવામાં આવે છે. વળી, હ્રદયરોગના આમાંથી અડધા કિસ્સા 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં જોવામાં આવે છે. આ ચિંતાજનક આંકડાઓ દર્શાવે છે જરૂરિયાત કાર્ડિયાક
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન યુવાનો માટે પણ પહેલા કરતાં વધુ જરૂરી જણાય છે. વિવિધ ઇન્શ્યોરન્સ પ્લાન્સ હેઠળ આવરી લેવામાં આવતી ઘણી બિમારીઓમાં હૃદયની બિમારીઓ પણ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ દ્વારા આવરી લેવામાં આવે છે. આના પરિણામે પૉલિસીધારકો વધતા તબીબી ખર્ચની ચિંતા વિના હૃદયને લગતી વિવિધ પ્રકારની તકલીફ માટે સમયસર સારવાર મેળવી શકે છે.
હૃદયની બિમારીઓવાળા લોકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે મહત્વપૂર્ણ છે?
બેઠાડું જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ આહાર અને વધતા તણાવને કારણે ભારતમાં હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક અને ઊંચું કોલેસ્ટ્રોલ વગેરે જેવી હૃદયને લગતી તકલીફો વધી રહી છે. વ્યાયામની સાથે સાથે સંતુલિત આહાર અને તંદુરસ્ત જીવનશૈલી આવશ્યક છે, પરંતુ હૃદયને લગતી બિમારીની સંભાવનાને સંપૂર્ણપણે નકારી શકાતી નથી. આમ, એક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન, ખાસ કરીને,
ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પ્લાન, જે તબીબી સારવારના વધતા ખર્ચનો સામનો કરવા માટે આ સારવારને કવર કરી શકે, તે આવશ્યક છે. આ પૉલિસીમાં, કવરેજનો હેતુ મુખ્યત્વે હૃદયને લગતી બિમારીઓ માટે કવરેજ પ્રદાન કરવાનો છે અને કોરોનરી બાયપાસ સર્જરી, સ્ટેન્ટ વગેરે જેવી સારવાર માટે ફાઇનાન્શિયલ સુરક્ષાની સુવિધા આપવાનો છે.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
કાર્ડિયાક હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ ખરીદવાના ફાયદા શું છે?
જો તમારે અથવા તમારા પરિવારની કોઈ વ્યક્તિને હૃદયને લગતી તકલીફ થાય છે, તો કાર્ડિયાક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાના નીચે જણાવ્યા મુજબ ફાયદાઓ રહે છે:
Hospitalization coverage as part of your cardiac health insurance helps to cover the treatment costs that are required for a heart-related ailment. Since treatment for a cardiac ailment is critical, timely hospitalization will help save the life of the patient. Many health insurance plans provide pre- as well as
હૉસ્પિટલાઇઝેશન પછીનું કવરેજ માત્ર સારવાર પ્રદાન કરવામાં મદદ કરવી નહીં, પરંતુ સારવાર પહેલાં અને પછીની પરિસ્થિતિઓ માટે પણ, જેમાં કેટલાક જરૂરી ટેસ્ટ અને ચેકઅપનો સમાવેશ થાય છે. *
ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ હેઠળ નિદાન થવા પર પૉલિસીધારકને એકસામટી રકમની ચુકવણી કરવામાં આવે છે. એકસામટી રકમ પ્રાપ્ત થવાને કારણે પૉલિસીધારક સારવાર માટે ભંડોળનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે નક્કી કરી શકે છે. *
જો પૉલિસીધારક પરિવારના એકમાત્ર કમાનાર વ્યક્તિ હોય તો હૉસ્પિટલાઇઝેશન દરમિયાન થયેલ આવકના નુકસાનને કવર કરવામાં ક્રિટિકલ ઇલનેસ પ્લાન ઉપયોગી બને છે. *
કાર્ડિયાક પૉલિસી તમને માનસિક શાંતિ આપે છે. કારણ કે હૃદયને લગતી તકલીફ, જેમ કે હ્રદયરોગનો હુમલો, વગેરે માટે જરૂરી વિવિધ સારવાર ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા કવર કરી લેવામાં આવે છે. તમે સારવાર માટે આર્થિક તણાવથી મુક્ત રહી શકો છો અને તેના બદલે રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. *
ક્રિટિકલ ઇલનેસ પ્લાનના સ્વાસ્થ્યને લગતા લાભો સિવાય, આવકવેરા રિટર્નમાં પણ તે બાદ મળી શકે છે. કપાતની રકમ ટેક્સના પ્રવર્તમાન કાયદાને આધિન છે. યાદ રાખો કે ટેક્સમાં લાભ એ ટેક્સના કાયદામાં ફેરફારને આધિન છે. *
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
તમે સાંભળ્યું જ હશે કે સ્વાસ્થ્ય એ જ ખરી સંપત્તિ છે, અને તેને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનો ઉપયોગ કરીને સુરક્ષિત કરવું એ જીવન જીવવાનો સૌથી સુરક્ષિત વિકલ્પ છે. જો તમારા કુટુંબમાં કોઈને હૃદયને લગતી બિમારીઓ થયેલ હોય, તો તમે પણ પસંદ કરી શકો છો
વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ જે હૃદયને લગતી તકલીફોને કવર કરીને તમારા માતાપિતાને હંમેશા સુરક્ષિત રાખે છે.
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો